________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭
અમારા મન પર જુદી જ અસર થાય છે. આપણું આટઆટલું સાહિત્ય છતાં પણ અત્યાર સુધી અમને ખબર જ ન પડી.
શિક્ષક : હાલના સંયોગો એવા છે કે સાહિત્ય પ્રત્યેની રુચિ ને તેનો પ્રચાર કરવાની ધગશ નરમ પડી ગયાં છે. સાંસારિક વ્યથામાંથી ઊંચા આવીએ તો જ આ સાહિત્ય પ્રત્યે દૃષ્ટિ જાય ને ? હવે તમે બધા આ સાહિત્યની કોઈ પણ પ્રકારે સેવા કરવાનો નિશ્ચય કરો. ભવિષ્યના જૈનોનું સુકાન તમારા જ હાથમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org