________________
તીર્થકર શ્રી ઋષભદેવ
પંચ કલ્યાણક
તિથિ
ચ્યવન
જેઠ વદ ૪
જન્મ
ફાગણ વદ ૮
સ્થાન
નક્ષત્ર સર્વાર્થસિદ્ધથી ઉત્તરાષાઢા અયોધ્યાનું અરણ્ય ઉત્તરાષાઢા અયોધ્યાનું અરણ્ય ઉત્તરાષાઢા પુરિમતાલપુર ઉત્તરાષાઢા અષ્ટાપદપર્વત અભિજિત
દીક્ષા
કેવળજ્ઞાન નિર્વાણ
ફાગણ વદ ૮ મહા વદ ૧૧ પોષ વદ ૧૩
સંઘ ભગવાનની વાણીથી ભગવાનના સંઘમાં ૮૪ હજાર શ્રમણ બન્યા, અને ૩ લાખ શ્રમણીઓ બની. ૩ લાખ ૫૦ હજાર શ્રાવક અને ૫ લાખ ૫૪ હજાર શ્રાવિકાઓ થઈ.
શ્રી ઋષભદેવનાં પુત્ર અને પુત્રીઓનાં નામ
૧. ભરત, ૨. બાહુબલી, ૩. શંખ. ૪. વિશ્વકર્મા, ૫. વિમલ, ૬. સુલક્ષણ, ૭, અમલ, ૮. ચિત્રાંગ, ૯. ખાતકીર્તિ, ૧૦. વરદત્ત, ૧૧. દત્ત, ૧૨. સાગર, ૧૩. યશોધર, ૧૪. અવર, ૧૫. થવર, ૧૬. કામદેવ, ૧૭. ધ્રુવ, ૧૮. વત્સ, ૧૯. નન્દ, ૨૦. સૂર, ૨૧. સુનન્દ, ૨૨. કુરુ, ૨૩. અંગ, ૨૪. વંગ, ૨૫. કૌશલ, ૨૬. વીર, ૨૭. કલિંગ, ૨૮. માગધ, ૨૯. વિદેહ, ૩૦. સંગમ, ૩૧. દશાર્ણ, ૩૨. ગંભીર, ૩૩. વસુવર્મા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org