SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪૯૪૯ - - - - - - - - - જલ ૩૮ ---------------- - એક વર્ષ તો એવું વીત્યું કે જાપાનમાં રહ્યા રહ્યા વરસમાં આવતી છ એ છ અઠ્ઠાઈની તપસ્યા આદરી હતી. - સં. ૨૦૪૪ પાલિતાણા મુકામે ચાતુર્માસિક આરાધના અને જીવનભર સચિત્ત-જલ અને રાત્રિભોજન ત્યાગની પ્રતિજ્ઞા. ત્યારથી દર વર્ષે ચોમાસુ શત્રુંજયની શીતલ છાયામાં જ અને એમાં છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ખર્ચે પોતાની સાથે ૧૫૦ જેટલા આરાધકોની પણ ચાતુર્માસિક ભક્તિ કરે છે. - સં. ૨૦૪૫-૪૬ દેશવિરતિજીવનના પાયાસમાન ત્રણેય શ્રી ઉપધાન તપની મૌનપૂર્વક તથા આયંબિલથી કઠોર આરાધના. શ્રાવકજીવનને દીપાવનાર બારવ્રતનો નાણ સમક્ષ સ્વીકાર અને સંથારે – શયનની ઘોરપ્રતિજ્ઞાનો સ્વીકાર. - શત્રુંજય મહાતીર્થની સવિધિ નવ્વાણુ યાત્રા. - ત્યારથી જજીવનપર્યત કમસે કમ બિયાસણાનું પચ્ચકખાણ. એમાં પણ સૂર્યાસ્તની બે ઘડી પહેલા આહાર-પાણીનો ત્યાગ. -સં. ૨૦૪૮-૪૯ બે સળંગ વરસીતપ; એ પણ એકાસણાથી. સિદ્ધિતપની કઠોર આરાધના કરી છે. - અતારિઅઢ-દસ તપની ઘોર સાધના. સળંગ દસ ઉપવાસ, સોળ ઉપવાસ અને એથીય આગળ માસક્ષમણની અદ્ભુત તપસ્યા દ્વારા ઉપાસના. - પાલિતાણામાં એકાસણાથી શ્રેણિતપની સુદીર્ઘકાલીન આરાધના. - મહેન્દ્રભાઈના ધર્મપત્ની શ્રી મિનાક્ષીબેને ઉપધાનતપની માળા સાથે બાવ્રતનો સ્વીકાર અને સંથારે શયનની પણ પ્રતિજ્ઞાનો સ્વીકાર. - માત્ર તપના માર્ગે જ આગળ વધ્યા છે એમ નહિ પુણ્યના ( પૈસાને હેન્ડઓવર કરો પણ હેડઓવર કે હાર્ટઓવર તો નહી જ. Jain Sucation International PersonalD ec i bery.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy