SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 路路路路路路路路路路39) 然然然然然然然然然 જેટલી ઓળી છેલ્લા પ-૭ વર્ષથી થાય છે. આઠમાં ભાગની ચોપડીમાં પ્રસંગ નં.-૧૧ પુષ્ટીનો પ્રસંગ લીધેલ છે. તેજ બાલિકાએ ૫ વર્ષની ઉંમરે પોતાની નાની બેન સાથે ચૈત્રી ઓળી રંગેચંગે કરી. ચાર પાંચ વર્ષની નાની ઉંમરે આયંબિલ કરનાર બંને બેનોની અનુમોદના કર્યા બાદ સંઘની અનુમોદના પણ અવશ્ય કરવા જેવી છે કેમ કે ચૈત્ર મહિનાના ધોમધખતા તડકાના દિવસોમાં તપસ્વીઓને આયંબિલ કર્યા બાદ ઘેર જવા શાતા રહે તે માટે સંઘે સ્પેશિયલ રિક્ષાની વ્યવસ્થા રાખી છે. ૩-૪ તપસ્વી ભેગા થાય એટલે રિક્ષામાં તેમના ઘેર મુકી આવે. આ રિક્ષા જોઈને વર્ષો પૂર્વ માકુભાઈ શેઠ વગેરેના કાળમાં તપસ્વીઓ માટે મોટરો મોકલાતી તે અવશ્ય યાદ આવે. આપણે સંકલ્પ કરીએ કે આવા કોઈ તપસ્વી રસ્તા પર ચાલતા જતા હશે તો અમે તેમને અમારા વાહન પર ઘરે મુકી આવીશું, તૈયાર છો ને! - કાંદિવલી, દહાણુકરવાડી સંઘે ટીની મીની પાઠશાળાના છોકરાઓને ઘરેથી લાવવા-પાછા મુકવા માટે સ્પેશ્યિલ મેટાડોર રાખી છે જેથી મા-બાપને મુશ્કેલી ઓછી પડે. ધન્ય છે આવી સંઘભક્તિની ભાવનાને ! ૩૧. ધન્ય આરાધક ભાવ શ્રી સુરત વીશા ઓશવાલ જૈન છે.મુ.પૂ. જ્ઞાતિના શ્રેષ્ઠિવર્ય શ્રી અભેચંદભાઈના સુપુત્રરત્ન શ્રી મહેન્દ્રભાઈ. વિદેશમાં વાસ હોવા છતાં ને વેપારમાં વ્યસ્ત હોવા છતાં ગજબનાક આરાધના કરી છે. આ રહી એમની તપ-આરાધનાની તવારીખ... -વિ.સં. ૨૦૦૮-૨૦૧૫સુધી દર પર્યુષણમાં અઠ્ઠાઈ આદરી. - બીજા ૨૭ વર્ષ ફરી સળંગ પર્યુષણમાં અઠ્ઠાઈની તપસ્યા. - ઈનામદાર બનવું છે કે ઈમાનદાર? Jain ECO કામ ------- ----------- - jammenbrary.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy