SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ - - - - - - - - - - - - ૧૩પ - - - - - - - - - એણે બીલ રૂા. ૩૪,૦૦૦/-નું બનાવ્યું. ટ્રસ્ટીઓએ હિસાબ ગણી કહ્યું, “શાંતારામ ! બીલની વ્યાજબી રકમ તો ૨૮,૦૦૦/- જેવી જ થાય છે.” શાંતારામ કહે, “આપને બોલા તો મને બીલ દીયા હૈ, લેકિન આપ જો રકમ દંગે મુઝે મંજુર હૈ.” શાંતારામની ભાષામાં સરળતાનો ટંકાર હતો. ટ્રસ્ટીઓએ એને ૨૮,૦૦૦/- ચૂકવ્યા તો આ શાંતારામે એમાંથી ૪,૦૦૦/- ટ્રસ્ટીના હાથમાં આપ્યા અને જણાવ્યું, “ઈસમેં સે ભગવાન કી સુંદર આંગી બનાના.” - બીજા કોઈ પ્રસંગમાં દીવાળી આસપાસના દિવસોમાં આ શાંતારામે શ્રી આદિનાથ જિનાલયમાં ખૂબ સુંદર લાઈટોની રચના કરી. મંદિર સુશોભિત બનાવ્યું. આનું બીલ માગવામાં આવ્યું તો શાંતારામ કહે, “ભગવાન સિર્ફ આપ કે નહીં હૈ, મેરે ભી હૈ, યહ મેરી ભક્તિ હૈ, ઈસ કા બીલ લેને કી બાત નહીં હૈ.” અજૈનની ભક્તિ વાંચી આપણે પણ શક્તિ મુજબ ધર્મમાં ભક્તિ કરીશુ એવો સંકલ્પ કરશો ને !! ૨૮. જબ કોઈ નહી આતા ભારતીબહેન મહેસાણાના જણાવે છે કે “હું સુરત એકલી ગયેલી. બેનના ત્યાં પૂજનનો પ્રસંગ હતો. નીકળવાના એક કલાક પૂર્વે લોહીની ઉલટી આખું બાથરૂમ ભરાઈ જાય તેટલી થઈ. ઘરમાં ૫૦-૬૦માણસ હાજર. બધા ગભરાઈ ગયા. એ વખતે મેં અમારા મૂળનાયક વાસુપૂજય દાદાને યાદ કરી ભાવના ભાવી, દાદા! હવે તારો સહારો છે. ડૉક્ટરનું કહેવું હતું કે આવી પરિસ્થિતિમાં મહેસાણા સુધી પહોંચવું મુશ્કેલ છે. બેન-બનેવી મુકવા આવ્યા. વાસુપૂજ્ય દાદાનું સ્મરણ કરતા સુરતથી નીકળ્યા. અમદાવાદ પછી તબિયત થોડી બગડી પણ દાદાનો જાપ મનમાં ચાને ઠંડી કરવા રકાબીમાંપહોળી, મનનેÚકરવા પહોળું-ઉદાર બનાવવું પડે. Jain Educaton internauonal For Personar & Private Use Only www.jainelibrary.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy