SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્ય મૃત્યુથી બચાવે છે જતીનભાઈ વગેરે ૫૦ જણા બસમાં તા. ૬/૨/૮૮ એ જેસલમેરથી નાકોડાજી જતા હતા. જતીનભાઈ અને ભારતીવ્યેન ટૂંક સમયમાં દીક્ષા લેવાનાં હતાં, આ છેલ્લી જાત્રા હતી. રાત્રે સાડા દસ વાગે બ્રહ્મચર્ય વિશુદ્ધ પાળવા જતીનભાઈએ બસમાં બેઠક બદલી. આગળ ટ્રક સાથે અકસ્માત થયો. ત્યાં જ નવ જણ મર્યા. બસની ડેકી તૂટી. ભારતીબ્લેન ઊછળી તેમાં પડ્યા. બસ ૫૦૦ ફૂટ ખેંચાઈ. તેમની બાજુમાં બેઠેલ ભરતભાઈ મર્યા. બાજુવાળા મધુવ્હેનને હાથે-પગે ઈજા. બાજુવાળા મનહરબ્દનના હાથ-પગ કપાયા. જ્યારે ભારતીવ્હેનને માત્ર ૨-૩ ટાંકા આવ્યા, પણ બચી ગયા. આ સત્ય કિસ્સો ત્યારે ટી.વી. તથા છાપામાં આવેલ. પુણ્યોદયે જતીનભાઈને સીટ બદલાવી મરતાં બચાવ્યા ! ભારતીબ્લેનની આજુબાજુવાળાઓને મૃત્યુ,ઘણી ઈજા વગેરે થયા. પણ વચ્ચે બેઠેલા ભારતીબ્લેનને મામૂલી ઈજા થઈ . બંને પુણ્યાત્માએ '૮ વર્ષ પહેલાં બેંગ્લોરમાં દીક્ષા લીધી ! ૨૨ જીવદયા “મને બાળવાના લાકડા બધા જ પૂજવાં.” આ એક જ તારા અંતરની ભણે માને કારણે એ ભૂતકે પોતાના વમિરાતનભ (વીલ)માં લખેલું ! જીવતા જરૂર જયણા બધે પાળીશ એ શુભ સંકલ્પ તમે અત્યારે જ કરી અનંતા કર્મોનો નાશ કરો. વા પર થી જ જા જા [૨૫] આ વાત પર જ વાર જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005428
Book TitleJain Adarsh Prasango Part 04
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy