________________
અને અંતે
હે વાચક, પુસ્તક ગમ્યું ?
૨ તો એમાંથી વત્તી ઓછી આરાધના જીવનમાં લાવવા સંકલ્પ કરી યોજનાબદ્ધ પુરુષાર્થ કરવા જેવો છે.
૨ સંતાનોને આ પ્રસંગો પ્રેમથી કહી સુસંસ્કારી બનાવવા જોઈએ.
૨ આ પ્રસંગો શાંતિથી વારંવાર વાંચવાથી ખૂબ જ લાભ થશે. ૨ મિત્રો, સ્વજનો, પડોશીઓ વગેરે ૫-૨૫ ને ભેટ આપવાથી તેમનું જીવન પણ મધમધતું ઉપવન બની શકે છે !
∞ શુભ પ્રસંગો વારંવાર આવતા હોય છે. ક્યારેક આ સુંદર પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણાંને થોડો ઘણો લાભ થશે. ઘણાં બધાંને લાભ થયો પણ છે.
ગામે ગામ ઘરે ઘરે આનો પ્રચાર થવાથી નાના-મોટા સહુને પ્રાયઃ આ પ્રસંગોથી આરાધના, અનુમોદનાની પ્રેરણા મળશે. તમને અલ્પ ધનથી પરોપકારનું અમાપ પુણ્ય મળશે.
૨ પ્રથમ ભાગની માત્ર ૫૦૦ નકલો સાથે પ્રકાશિત થયેલ આ પુસ્તક ભાગ ૧ થી ૭ નવી પ∞ કોપી સાથે પ્રગટ થાય છે. ૨ પહેલા ભાગની ૮ વર્ષમાં ૧૨ આવૃત્તિ અને બાકીના ભાગની પણ અનેક આવૃત્તિ અને હિંદી સાથે.
આની કુલ ૨,૦૦,૦૦૦ નકલો પ્રગટ થઈ છે.
૨ સઘળા ભાગ વાંચો, વંચાવો, વસાવો, વિચારો, વહેંચો. ૨ ભાગ ૧ થી ૭ કન્સેશનથી મળશે.
૨ આવા પ્રેરક સત્ય પ્રસંગો મને મોકલી આપો.
ભાગ-૮ ટુંકજ સમયમાં પ્રકાશિત થઈ રહેલ છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org