________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫ . . . . . .
સાગર કમળશેઠની સત્યપ્રિયતા જોઈ ખુશ થઈ ગયો ને વિમળની લીધેલી બધી મિલકત ભેટ કરી. સાગરની અપૂર્વ બુદ્ધિ જોઈ રાજાએ તેને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કર્યો. સભા આખી બોલી ઊઠીઃ
સત્યવાદીનો જય હો ! સત્યનો જય હો!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org