SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ શકે. છતાં મહાત્માજીની દૃષ્ટિએ તેમની નમ્રતા-લધુતા કેવી છે તે સર્વ વિદિત છે. તે પ્રત્યેક વાચક અને હૃદયનાં કાલુળો ક્ષણ માટે દૂર કરી વાંચે. કારણ કે મેલા કાચમાં શુદ્ધ પ્રતિબિમ્બ ન પડી શકે. વાંચે અને વિચારક તરીકે વાંચે. એક એક વાકય એક એક ગીતા વચનની ગરજ સારશે. વાંચનાર ગાંધીજીને કાંઈક આચાર અને વિચારમાં સમજતો થશે. ભ્રમનાં આવર્તે નીકળી જશે. આ પ્રયત્ન મેં મારી ખાતર જ કર્યો હતો. બીજાની ખાતર યા અન્ય લાલચથી ને તે જ કર્યો. આ પ્રયત્ન જેમ મને સારે લાભ આપ્યો છે તેમ વાચકને આપે એ જ વાંચ્છા. અન્તમાં વાચક વિચારકની દૃષ્ટિએ વચે, આટલી નાની પુસ્તિકામાં જ ખજાને–અમૂલ્ય ખજાને ભર્યો છે. આવડે તે ખેળી લે અને ભગવે ! વાચકના લાભમાં જ સંગ્રાહક પિતાની મહેનતનું મૂલ્ય મુલાવે છે. સંગ્રાહક બાલાભાઈ વી. દેસાઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005420
Book TitleAatmakathana Amrut Binduo
Original Sutra AuthorN/A
AuthorMohandas Karamchand Gandhi, Gandhiji
PublisherBalabhai Virchand Desai
Publication Year
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy