________________
શકે. છતાં મહાત્માજીની દૃષ્ટિએ તેમની નમ્રતા-લધુતા કેવી છે તે સર્વ વિદિત છે.
તે પ્રત્યેક વાચક અને હૃદયનાં કાલુળો ક્ષણ માટે દૂર કરી વાંચે. કારણ કે મેલા કાચમાં શુદ્ધ પ્રતિબિમ્બ ન પડી શકે. વાંચે અને વિચારક તરીકે વાંચે. એક એક વાકય એક એક ગીતા વચનની ગરજ સારશે. વાંચનાર ગાંધીજીને કાંઈક આચાર અને વિચારમાં સમજતો થશે. ભ્રમનાં આવર્તે નીકળી જશે.
આ પ્રયત્ન મેં મારી ખાતર જ કર્યો હતો. બીજાની ખાતર યા અન્ય લાલચથી ને તે જ કર્યો. આ પ્રયત્ન જેમ મને સારે લાભ આપ્યો છે તેમ વાચકને આપે એ જ વાંચ્છા.
અન્તમાં વાચક વિચારકની દૃષ્ટિએ વચે, આટલી નાની પુસ્તિકામાં જ ખજાને–અમૂલ્ય ખજાને ભર્યો છે. આવડે તે ખેળી લે અને ભગવે ! વાચકના લાભમાં જ સંગ્રાહક પિતાની મહેનતનું મૂલ્ય મુલાવે છે.
સંગ્રાહક બાલાભાઈ વી. દેસાઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org