________________
આત્મસ્થાનાં અમૃતબિંદુઓ કામનું ને નકામનું સાથે સાથે ચાલ્યાં જ કરવાનાં. તેમાંથી મનુષ્ય પોતાની પસંદગી કરવી રહી.
- પ૭ મારા અનુભવમાં મેં ઘણીવાર જોયું છે કે આપણે ઈચ્છીએ છીએ કંઈ ને થાય કંઈ બીજું જ. પણ મેં સાથે સાથે એ પણ અનુભવ્યું છે કે જ્યાં સત્યની સાધના અને ઉપા સના છે ત્યાં આપણી ધારણા પ્રમાણે ભલે પરિણામ ન આવે, તે પણ અણધારેલું આવે તે પરિણામ અકુશલ નથી હોતું ને કેટલીક વેળા ધાર્યા કરતાં વધારે સારું હોય છે.
૫૮ કરાંમાં માબાપની આકૃતિને વારસો જેમ ઉતરે છે તેમ તેમના ગુણદેષને વારસે પણ ઉતરેજ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય છે ખરી, પણ મૂળ મૂઢ બાપદાદા ઇત્યાદિ તરફથી મળેલી હોય છે તેજ ખરી. એવા દેના વારસામાંથી કેટલાંક બાળકો પિતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માને મૂળ સ્વભાવ છે, તેની બલિહારી છે.
તેની (બ્રહ્મચર્યની) મુશ્કેલીને અનુભવ આજ લગી કર્યા કરું છું. તેનું મહત્વ દિવસે દિવસે વધારે ને વધારે જોઉં છું. તેના વિનાનું જીવન મને શુષ્ક અને જાનવરના જેવું લાગે છે. જાનવર સ્વભાવે નિરંકુશ છે. મનુષ્યનું મનુષ્યત્વ સ્વેચ્છાએ
૨૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org