________________
અનુષ્ઠાનમાં કાઉ૦
ત્રણ કાઉસ્સગ હોય ત્યારે (જ્યારે એક અધ્યયન કે સતકિયું હોય ત્યારે.) ૧ અધ્યયનના ઉ૦ સાત ખમા પહેલા કાઉ૦ ૨ , સમુદેસનાં , બીજે , ૩ , ની અનુજ્ઞાનાં , ત્રીજે ,
બે કાઉસગ્ન હોય ત્યારે (જ્યારે શ્રુતસ્કંધને સમુદ્સ અને અનુજ્ઞા હોય ત્યારે) ૧ શ્રુતસ્કંધના સમુદ્રનાં સાત ખમા, પહેલે કાઉ ૨, ની અનુજ્ઞાન , બીજે છે.
એક કાઉસ્સગ્ન હોય ત્યારે (જ્યારે શ્રુતસ્કંધ કે શતકને એકલે સમુદેસ હોય કે એકલી અનુજ્ઞા હોય ત્યારે.)
શ્રુતસ્કંધ કે શતકના સમુદેસ અગર અનુજ્ઞાનાં સાત ખમા, કાઉસગ્ય.
પાલી પાલટવાની વિધિ પણું પઉં ? સુધી આદેશ માગ્યા પછી ખમા ઈચ્છા, સંદિ. ભગવન્! પાલી પાલટું? ગુરુપાલટો. ઈચ્છ. ખમા ઈચ્છા સંદિ. ભગવન્! પાલી પાલટી પારણું કરશું. ગુરુ-કરજે. ઈછું. અમારા ઈચ્છકારી ભગવન્! તુહે અહં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે જોગદિન પઇસરાવણું પાલી પાલટી પારણું કરશું, ગુરુ-કરજે. બાકી પણાની વિધિ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org