SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ વોસિરાવવાની વિધિ ૪૧૩ કારણ કરું અરિહંતનું, જે રાગદ્વેષ રહિત રે; બાઠ કર્મોને ટાલીને, થયા અનંતગુણ સહિતરે. શરણ૦ ૧ શરણ સ્વીકારું સિદ્ધનું, સિદ્ધશિલા પર વાસરે; ઈગતીસ ગુણે નિર્મળા, મહેકી રહી સુવાસરે. શરણ૦ ૨ શરણ સ્વીકારું સુસાધુનું, પંચમહાવ્રત ધાર; પ્રવચન માતને પાલતા, મહરિપુ હણનારરે. શરણ ૩ શરણ કફ સુધર્મનું, કેવલી ભાષિત જેહરે; નરક તીર્થંચગતિ રોકીને, ગુણગણ પમાડે તેહરે. શરણ૦ ૪ શરણ ચાર સ્વીકારીને, પામીશ અજરામર ઠાણ સંસારે આધાર જીવને, ભવજળ પિતા સમાનરે. શરણ ૫ પૂ. ગણિવર નિત્યાનંદવિજયજી મ.) (૯) કર્મબંધના હેતુઓ ૧ જ્ઞાનાવરણીય-જ્ઞાનપષ-જ્ઞાન (પુસ્તક આદિ સાધન) અને જ્ઞાની (સાધુ-સાધ્વી આદિ)નું બુરું ચિતવવું, તેમના પ્રત્યે દ્વેષ ધારણ કરે, તત્ત્વજ્ઞાનનું નિરુપણ થતું હોય ત્યારે પિતાના મનમાં તે તત્ત્વજ્ઞાન પ્રત્યે અને જ્ઞાનના સાધને પ્રત્યે દ્વેષ કરે તે. “જ્ઞાનનિન્જવણું?-કેઈ કંઈ પૂછે અગર જ્ઞાનનું સાધન માગે ત્યારે જ્ઞાન અને જ્ઞાનના સાધન હોવા છતાં કલુષિત ભાવે એમ કહેવું કેહું નથી જાણતે, મારી પાસે નથી.” “જ્ઞાનમાત્સર્ય – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy