________________
પુદ્ગલ વાસિરાવવાની વિધિ
વક્ર વતિ ન વાગ્વાદિનિ !
ભગવતિ ! કઃ ! શ્રુતસરસ્વતિ ! ગમેચ્છુઃ; રંગત્તર ગમતિવરતરણિસ્તુભ્ય નમ ઇતીહ. પછી શ્રી શાસનદેવતા આરાધના કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં એક નવકારના કાઉસ્સગ્ગ પારીને નમાડહું ત્॰ કહી સાતમી થાય કહેવી— “ઉપસર્ગ વલયવિલયનનિરતા જિનશાસનવનૈકરતાઃ; -તમિહ સમીહિતકૃતે સ્યુઃ શાસનદેવતા ભવતામ. ૭ પછી સમસ્ત વૈયાવચ્ચગરાણું કરેમિ કાઉ-સગ્ગ અન્નત્યં એક નવકારના કાઉસગ્ગ પારીને નમેાડ ત્॰ કહી આઠમી થાય કહેવી—
સધેત્ર ચે ગુરુગુણૌધનિધે સુરૈયા
વૃત્ત્પાદિકૃયકરણૈકનિબહ્રકક્ષાઃ;
તે શાંતયે સહ ભવન્તુ સુરાઃ સુરીભિ,
Jain Education International
૩૯૫
સદૃષ્ટા નિખિલવિદ્યવિધાતઢક્ષાઃ. ૮
પછી નવકાર પ્રકટ એલી, એસીને નમ્રુત્યુ!' જાવંતિ॰ ખમા॰ જાવંત॰ નમાત્ કહી સ્તવન કહેવું—
સ્તવન
એમિતિ નમા ભગવએ, અરિહંત સિદ્ધાઽયરિય ઉવજઝાય વરસવ્વસાહુમુણિસંધધમ્મતિત્વ પત્રયણસ.
૧
For Personal & Private Use Only
www.jainelibrary.org