SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ આમિતિ મન્તા યચ્છાસનસ્ય, નન્તા સદા યહી શ્ર; આશ્રીયતે શ્રિયા તે, ભવતા ભવતા જિનાઃ પાન્તુ. ૨ પછી પુખરવરદી॰ સુઅસ ભગવએ॰ અન્નત્થ॰ એક નવકારના કાઉસગ્ગ પારીને ત્રીજી થાય કહેવીનવતત્ત્વદ્યુતા ત્રિપદીશ્રિતા રુચિજ્ઞાનપુણ્યશક્તિમતા; વરધ કીતિ વિદ્યાઽનન્દાઽયાજ્જૈનગીō યાત્. પછી સિદ્ધાણં બુદ્ધાણં કહી શ્રી શાન્તિનાથ આરાધના કરેમિકાઉસ્સગ્ગ વંદણુવત્તિયાએ એક લેગસ (સાગરવર ગ'ભીરા સુધી)ના કાઉસગ્ગ પારીને નમે ત્॰ કહી ચોથી થાય કહેવી— શ્રી શાંતિઃ શ્રુતશાંતિ: પ્રશાંતિકેાસાવશાંતિમુપશાંતિઃ નયતુ સદા ચસ્ય પદાઃ, સુશાંતિદાઃ સન્તુ સન્તિ જને. ૪ 3, પછી દ્વાદશાંગી આરાધના કરેમિ કાઉસ્સગ્ગ વંદણુવત્તિયાએ॰ એક નવકારના કાઉસગ્ગ પારીને નમે ત્ કહી પાંચમી થાય કહેવી— સકલા સિદ્ધિસાધનબીએપાગા સદા ફુરદપાગાઃ ભવતાદનુપહતમહાતમાઽપહા દ્વાદશાંગી વઃ. ૫ આરાધના કરેમિ પછી શ્રી શ્રુતદેવતા કાઉસ્સગ્ગ અન્નત્યં એક નવકારના કાઉસ્સગ્ગ પારીને નમાડહત્॰ કહી છઠ્ઠી થાય કહેવી— Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy