SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધાન સંબંધી વિશેષ હકીકત સેનપ્રશ્નમાંની કેટલીક વિશેષ હકીકત ૪૬ મૂળવિધિએ ઉપધાન કરતી સ્ત્રીને ‘અંતરાય સબંધી ત્રણ દિવસના તપ તથા પવેયણું નકામુ જતું નથી. ’ એમ વૃદ્ધવાદ ચાલ્યા આવે છે. માટે સેાળમા દિવસે વાચના અપાય છે. વાચના બાદ ત્રણ પાસહ કરાવાય છે. તેમાં પવેયણાની ક્રિયા કરાવાતી નથી. (ઉત્તર ૩૪) ૪૭ અંતરાય છતાં પણ શ્રાવિકાને મહાનિશીથના ચેગવાળા પાસે જ ઉપધાનની ક્રિયા કરવી પડે. બીજા પાસે ન થાય. (૧૯૪) ૩૬૩ ૪૮ ચેગેન્દ્વહનની ક્રિયામાં કેવળ નદીરાત્રના ચેગવાળા માત્ર દેવવંદન કરાવે તે ક૨ે છે, પણ ઉપધાનની ક્રિયામાં કલ્પી શકે નહિ. (૭૧) ૪૯ ઉપધાનના ચાલુ તપમાં વીસસ્થાનક વગેરે તપ કરવા સૂઝે નહિ. (૩૨૧) ૫૦ જેમ સાધુઓને ચેગવહન કર્યા સિવાય આગમસૂત્રોનું વાંચન પઠન વગેરે કલ્પતુ નથી, તેમ શ્રાવકેાને પણ ઉપધાન કર્યા સિવાય નવકાર મંત્ર વગેરે ભણવુ'. ગણવું કલ્પે નહિ. છે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યુ છે કે પ'ચમ'ગલ મહાશ્રુતસ્કંધનું વિનય ઉપધાન બતાવ્યું છે તે આવેા તપ ખાલ જીવાથી કેમ Jain Education International For Personal & Private Use Only • હે ભગવન્ ! અત્યંત દુષ્કર થાય ?? www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy