________________
કયા કારણથી આયણ આવે
૩૫૩ ૧૮. ક્યા કારણોથી આલોયણ આવે? ૧. પડિલેહ્યા વિનાનું વસ્ત્ર કે પાત્ર વાપરે તે. ૨. મુહપત્તિ અને ચરવળાની આડ પડે કે એક
હાથથી વધુ આંતરું પડે તે. ૩. મોઢામાંથી એંઠુ નિકળે તે. ૬૪. લુગડામાંથી કે શરીર ઉપરથી જૂ નીકળે તે. ૫. નવકારવાળી ગણતાં પડી જાય તે. ૬. ઊનાં પુમડાં રાત્રે કાનમાં ન નાખે, અથવા એઈ
નાખે તો. ૭ સ્થાપનાજી પડી જાય તો. ૮. પુરુષને સ્ત્રીને અને સ્ત્રીને પુરુષને સંઘઠો થાય તે. ૯. કાજામાંથી જીવનું કલેવર, અથવા સચિત્ત બીજાદિ
નીકળે તો. ૧૦. પડિલેહણ કરતાં, નવકારવાળી ગણતાં અને ખાતાં
બોલે તે. ૧૧. પુરુષને સ્ત્રી તિર્યંચને સંઘટ્ટો, સ્ત્રીને પુરુષ તિર્યંચને
સંઘટ્ટો થાય તે. ૧ર. સચિત્ત લીલેરી, લીલકુલ, કાચુ પાણી, દાણા વગેરે
(એકેન્દ્રિય)ને સંઘટ્ટો થાય તે. ૩. દિવસે નિદ્રા લે તે. ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org