SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ખમાસમણું દેવાની વિધિ ૧૩. ખમાસમણ દેવાની વિધિ પદ પહેલામાં પંચમંગલમહાશ્રુતસ્કંધાય નમઃ કહી સંડાસા પ્રમાર્જવા પૂર્વક શુદ્ધ ઉચ્ચાર કરીને ૧૦૦ ખમાસમણ દેવાં. બીજામાં પ્રતિકમણુશ્રુતસ્કંધાય નમ: ૧૦૦ ખમાબ ત્રીજામાં શકસ્તવ અધ્યયનાય નમઃ » ચોથામાં ચૈત્યસ્તવ અધ્યયનાય નમ: , , પાંચમામાં નાસ્તવ અધ્યયનાય નમ: , , છઠ્ઠામાં શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ અધ્યયનાય નમ: , , ૧૪. આલોયણુ લેવાની વિધિ પિતાપિતાના ઉપધાનની સમાપ્તિમાં તપને દિવસે સાંજની ક્રિયા પછી આદેશ માગી મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દઈ ખમાત્ર ઈચ્છા, સંદિ. ભગવન્! સેધિ સંદિસાહું? ગુરુ-સંદિસાહ. ખમા ઈછાત્ર સંદિ ભગવદ્ સેધિ કરશું? ગુરુ-કરજે. તહત્તિ. કહી એક નવકાર ગણું ઈચ્છકારી ભગવત્ પસાય કરી શુદ્ધિ અતિચાર આગેવા. અવગ્રહમાં આવી, દુષ્કૃત્ય આવે. મિચ્છામિ દુક્કડં આપે. લાગેલા દેશે ગુરુ પાસે પ્રગટ કરે. ગુરુ મહારાજ આપે તેટલી આલેયણા કરવાનું ? કબુલ કરે. ૧–આ વિધિ હાલમાં કરવામાં આવતી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy