________________
૩૨૬
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ એક લોગસ્સ સાગરવરગંભીરા સુધીને કાઉ૦ પારી ઉપર લોગસ્સ કહે.
પછી શિષ્ય ખમા ઈચ્છકારી ભગવન્! પસાય કરી નંદીસૂત્ર સંભળાવે છે. ગુરુ-સાંભળે. અમારા નંદીસૂત્ર કહૂદ્ધ આદેશ માગી ત્રણ નવકારરૂપ નંદીસૂત્ર સંભળાવે. પછી વાસક્ષેપ નાખવે. ઈચ્છકારી ભગવન ! તુહે અહં ત્રીજું ઉપધાન શકસ્તવાધ્યયન (જે હોય તે નામ બોલવું) ઉદેસાવણી નંદીકવણી વાસનિક્ષેપ કરાવણી શકસ્તવાધ્યયન આરાધનાથ કરેમિ કાઉસ્સાં , અન્નત્ય એક લોગસ્સ (સાગરવરગંભીર)ને કાઉ૦ પારીને લોગસ્સ પછી સાત ખમાસમણા. ખમા૦) દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. પછી પણાની ક્રિયા અને તે પછી રાઈ મુહપત્તિ આદિની ક્રિયા કરાવવી.
હંમેશાં સવારનાં પ્રતિક્રમણમાં ચાર છે તથા નમુત્થણું કહ્યા પછી પુરુષોને પૌષધ ઉચરાવે. (બહેને સાધ્વી પાસે ઉચ્ચરી લે.) પછી પૌષધવાળા બાકીની કિયા પૂર્ણ કરી, પડિલેહણ દેવવંદન કરીને ગુરુ મહારાજ પાસે ક્રિયા કરે. (બહેને ગુરુ મહારાજ પાસે પ્રથમ પૌષધ ઉચ્ચરી પડિલેહણના આદેશ માગી પછી ક્રિયા કરે.) સજજાય કર્યા પછી જ દેરાસર કે Úડીલ જઈ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org