________________
વ્રત ઉચ્ચરાવવાની વિધિ
આરેાવિય ઇચ્છામા અણુ, ગુરુ-આરેવિય આરેવિયં ખમાસમણાણું હર્ત્યાં સુોણુ અત્યંણં તદુભચૈણં સમ્મં ધારિજજાહિ ગુરુગુણેહિ બુદ્ધિજજાહિ નિત્થારગપારગા હાહ.
ઇચ્છ, ૪ ખમા તુમ્હાણું' વેઇય. સ`દિસહ સાહૂણં પવેએમિ. ગુરુ-પવેહ.
ઈચ્છ.... ૫ ખમા॰ દઇ નાંદને એક એક નવકાર ગણવા પૂર્ણાંક ત્રણ પ્રદક્ષિણા આપે. ગુરુ તથા સકલ સંઘ ત્રણ વખત મસ્તક ઉપર વાસક્ષેપ નાંખે.
૩૦૯
૬ ખમા તુમ્હાણું પવેય સાહૂણ' વેઇય સદિસહ કાઉસ્સગ્ગ' કરેમિ, ગુરુ-કરેહ.
ઇચ્છ ખમા દઈ ( સભ્ય સામાયિક ) બ્રહ્મચર્યાદિ (જે વ્રત હાય તેના નામ લેવા) વ્રત સ્થિરીકરણા કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ॰ એક લાગસ્સના કાઉસ્સગ્ગ ( સાગરવરગંભીરા સુધી) ના કરી પારી પ્રગટ લાગસ કહેવા. પછી ખમા દઇ વ ́દન કરી યથાશક્તિ પચ્ચક્ખાણુ કરે. ખમા દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ' માંગે, ખમા॰ દઇ શિષ્ય ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરેાજી. ગુરુ ઉપદેશ આપે, બ્રહ્મચય વ્રતમાં—
દેવદાણુવાંધવા-જÞરÞસ કિન્નરા: અ‘ભયારી નમ‘સતિ દુર્ જે કરતિ તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org