________________
બારવ્રત ઉચ્ચરાવવાની વિધિ
૨૮૫ પછી શ્રી શ્રુતદેવતા આરાધનાર્થ કરેમિ કાઉ૦ અન્નત્થ૦ એક નવ૦ કાઉ૦ પારીને નમે કહી છઠ્ઠી થેય કહેવી :વદ વદતિ ન વાગ્યાદિનિ ! ભગવતિ ! કી ? શ્રતસરસ્વતી
| ગમેચ્છઃ ! રળત્તરડમતિવરતરણિતુલ્ય નમ ઇતીહ. ૬
પછી શ્રી શાસનદેવતા આરાધનાર્થ કરેમિ કાઉ અનW૦ એક નવ૦ કાઉ૦ પારીને નમહંતુ કહી સાતમી થેય કહેવી :ઉપસર્ગવલ વિલયનનિરતા જિનશાસનાવનૈકરતા દુતમિહ સમીહિતકૃત યુ શાસનદેવતા ભવતામ- ૭
પછી સમસ્ત વૈયાવચગરાણું કરેમિ કાઉન્ટ અન્નત્થ૦ એક નવકારને કાઉ૦ પારીને નમે કહી આઠમી થાય કહેવી ? સંઘેડત્ર યે ગુગુણીધનિધે સુલૈયાનૃત્યાદિકૃત્યકરણકનિબદ્ધકક્ષા; તે શાન્તયે સહ ભવન્તુ સુરા સુરભિઃ, સદષ્ટ નિખિલવિનવિઘાતક્ષા.
પછી એક નવકાર પ્રગટ બેલી બેસીને નમુસ્કુર્ણ જાવંતિ ખમાર જાવંત નમેન્ટ કહી પંચપરમેષ્ટિ સ્તવન બોલવું –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org