SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રી પ્રવજ્યા ગ દ વિધિ સંગ્રહ ૫. બીજા વર્ગના આઈલ ઉસાને સમુદ્રેસનો પાંચમે કાઉ૦ ૬. , , અંતિલ્લા , , છઠ્ઠો કાઉ૦ ૭. , , ઈલા , ની અનુજ્ઞાને સાતમે કાઉ ૮. , , અંતિલ્લા , ની , આઠમો કાઉ૦. ૯. , વર્ગના સમુદેસને નવમે કાઉ૦ ૧૦. , , અનુજ્ઞાને દશમ કાઉ , (ગના વિશેષ બેલ) - ૧૦૯–મુખ્યવૃત્તિએ જે સાધુએ જે યોગે વહન કર્યા હેય તેણેજ તે યુગોના પ્રવેશ નિવેશની ક્રિયા કરાવાય છે. પરંતુ તેમ ન હોય તે નદી-અનુયોગના દ્વારના ગવાહી તમામ વેગમાં પેસાડવા કે નિકાલવાની ક્રિયા, કરાવી શકે છે. કેમકે પ્રવેશ-નિવેશની ક્રિયાને યોગકિયા સાથે સંબંધ નથી એવી પરંપરા પણ છે. પરંતુ તેણે યેગની સર્વ ક્રિયા કરાવવી કલ્પ નહિ (સેનપ્રશ્ન ૩૮૫) . ૧૧૦-દશ વિકાલિકના રોગ થઈ ગયા હોય તે પણ વડી દીક્ષા થયા સિવાય માંડલીના આયંબીલે કરાવી શકાય નહિ. એગ વિધિમાં પણ તેમજ કહેલ છે. (૪૭૦), Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy