________________
કાલગ્રહણની વિધિ “મર્થીએણુ વંદામિ ઈરિયાવહિયં પડિક્કમામિ. ઇચ્છે ઈચ્છામિ પડિમિઉ ઈરિયાવહિયાએ વિરાહણાએ ઈત્યાદિ સૂત્રે બેલી એક નવકારને કાઉન્ટ પાર્યા વગર હાથ ઉંચા લઈ સીધે નવકાર પછી–
કાલગ્રહી તથા દાંડીધર સંડાસા પડિલેહી ઉભડક પગે નીચે બેસે.
કાલગ્રહી-જમણા પગ ઉપર એ મૂકી આદેશ માંગ્યા વગર મુહપત્તિ (૪૪ બેલથી) પડિલેહી પછી મુહપત્તિથી ડાબો હાથ ત્રણવાર પડિલેહી જમીન પૂછ જમીન ઉપર ડાબો હાથ નીચે મૂકે, અંગુઠે ઉંચો રાખે. પછી મુહપત્તિથી જમણું કેડ ત્રણવાર પડિલેહી ત્યાં મુહપત્તિ બેસે. પછી જમણે હાથે આઘે લઈ ડાબે જમણે પગ (છ બોલથી પૃથ્વીકાય આદિની રક્ષા કરું) પડિલેહી, એઘાથી જ ડાબા હાથની આસપાસમાં ત્રણવાર પ્રદક્ષિણાથી પૂંજી, જમણી સાથળ ઉપર ત્રણવાર પૂંજી એ મૂકે. પછી એઘાની દશી ઉપર ત્રણવાર જમણા હાથની હથેલી અવળી સવળી ઘસી, ડાબા હાથની સાથે જમણા હાથનો સંપુટ કરી બન્ને હાથના અંગુઠા ભેગા કરી, માથું નીચે નમાવી નાકે, જમણા કાને અને ડાબા કાને એમ ત્રણવાર લગાડે. તથા બન્ને હાથ જમીન ઉપર અવળ સવળ ત્રણવાર આસ્તેથી ઘસે, પછી ફરીથી પ્રથમની માફક અંગુઠા નાક અને બન્ને કાનને ત્રણવાર લગાડી, ત્રણવાર બને હાથ જમીન ઉપર અવળ સવળા ઘસે. આ રીતે ત્રીજી વાર પણ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org