________________
જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે જ્વળજ્ઞાન થયું છે, વિચારદશાએ જ્વળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી જ્વળજ્ઞાન વર્તે છે, તે જ્વળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખને પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પરુષના ઉપકરને સર્વોત્કૃષ્ટ ભકિતએ નમસ્કાર હો ! નમસ્કાર હો !!
(પત્રાંક - ૪૯૩)
(વીતરાગનો કહેલો)
વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એ વો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પષના યોગ વિના સમજાતું નથી; તોપણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજુ ક્રેઈ પૂર્ણ હિતારી ઔષધ નથી, એવું વારંવાર ચિતવન કરવું. શ્રીરાજવંદના
૮૩
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org