________________
કહાં ભગવંતે દર્શન તેહને રે,
જેનું બીજું નામ સમકિત. મૂળ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે,
જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે,
નામ ચારિત્ર તે અણલિગ. મૂળ૦ ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે,
જ્યારે વર્તે તે આત્મરૂપ, મૂળ તેહ મારગ જિનનો પામિયો રે.
ક્વિા પામ્યો તે નિસ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે,
અને જવા અનાદિ બંધ, મૂળ ઉપદે શ સગરનો પામવો રે,
ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ ૧૦ એમ દેવ જિન દે ભાખિયું રે ,
મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ ભવ્ય જનોના હિતને કારણે રે, સંપે કહાં સ્વરૂપ. મૂળ૦ ૧૧
(પત્રાંક - ૭૧૫)
-
-
-
-----
- ૫૧
શ્રીરાજવંદના Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org