________________
વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો. અ॰૧૬
મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જ્યાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અ૧૭
એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ ક્લંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂતિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહપદરૂપ જો. અ૧૮ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અ॰૧૯
શ્રીરાજવંદના
૪૮
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org