________________
વ્રત નીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો; છેદ્યો અનંતા.....
.............
.......... ૮ (પત્રાંક - ૨ ૬ ૭)
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
(અપૂર્વ અવસર)
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?' કયારે થઈ બાહાંતર નિર્ગથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું ક્વ મહત્પરુષને પંથ જો ? અ-૧ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું ક્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો. અ૦૨ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અ૩
શ્રીરાજવંદના
४४
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org