________________
હું કેણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ? તેના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો ર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય qળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો “તે જણે અનુભવ્યું; રે! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો આ વચનને હદયે લખો. ૫
(મોક્ષમાળા શિક્ષાપાઠ-૬ ૭)
બીજાં સાધન બહુ કર્યા, કરી લ્પના આપ; અથવા અસગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચનસુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.
૨૮
શ્રીરાજવંદના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org