________________
હાથને હલાવી ત્યાં તો ખીજી બુકે સૂચવ્યું એ, બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને ! અરે ! રાચંદ્ર દેખો દેખો આશાપાશ ક્વો ? જતાં ગઈ નહિ ડોશે મમતા મરાઈને ! ૪
(મોક્ષમાળા શિક્ષાપાઠ-૪૯)
અમૂલ્ય તત્વવિચાર
(હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે વ્ર અો રાચી રહે ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો ધે? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અોછે ! એક પળ તમને ક્વો !!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શકિતમાન થી જીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુ:ખ તે સુખ નહિ. ૩ શ્રીરાજવંદના
૨૦
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org