________________
ભક્તિનો ઉપદેશ
(તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ ી; નિભકિત ગ્રહો તરુ ક્લ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો.
૧
૨
નિજ આત્મસ્વરૂપ મુદ્દા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણદામ ગ્રહો. ભજીને ભગવંત ભવંત લહો. ૨ સમભાવી સદા પરિણામ થશે, ડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો.
3
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર ો, ભજીને ભગવંત ભવંત લો. ૪
૨૨
શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org