SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ *૨૩. છૂટક પદો સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા,” અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોઘ, એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોઘ ? ૧ જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય, વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ? ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત, તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જ્યોત. ૩ કરી કલ્પના દ્રઢ કરે, નાના નાસ્તિ વિચાર, પણ અતિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪ આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ, વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫ ભિન્ન ભિન્ન મત દેખએ, ભેદ દ્રષ્ટિનો એહ, એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧ તેહ તત્ત્વરૃપ વૃક્ષનું, આત્મઘર્મ છે મૂળ, સ્વભાવની સિદ્ધિ કરે, ઘર્મ તે જ અનુકૂળ. ૨ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર, અનુભવૈ ગુરુને સેવએ, બુઘજનનો નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ, તે જેનામાંથી ગયા, તે અનુભવ ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય, પરમ પુરુષ તેને કહો, સરળ વૃષ્ટિથી જોય. ૫ વિ. સં. ૧૯૪૫ –શ્રીમદ્ રાજચંદ્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy