________________
૫૦
નિત્યક્રમ તારિસો પર્જય નિત્ય અવિચલ, અર્થપરિજય છનછયી, નિશ્ચયનમેન અનંતગુણ, વિવહાર નય વસુગુણમયી, વસ્તુ સ્વભાવ વિભાવવિરહિત, સુદ્ધ પરિણતિ પરિણયો, ચિતૂપ પરમાનંદમંદિર, સિદ્ધ પરમાતમ ભયો. ૨૩
તનુપરમાણુ દામિનિ પર, સબ ખિર ગયે, રહે સેસ નખકેસ -રૂપ જે પરિણયે, તબ હરિ પ્રમુખ ચતુરવિધ, સુરગણ સુભ સચ્યો
માયામયી નખકેસરહિત, જિનતનું રચ્યો. રચિ અગર ચંદનપ્રમુખ પરિમલ, દ્રવ્ય જિન જયકારિયો, પદપતિત અગનિકુમારમુકુટાનલ, સુવિધિ સંસ્કારિયો, નિર્વાણ કલ્યાણક સુમહિમા, સુનત સબ સુખ પાવહીં, જન “રૂપચંદ સુદેવ જિનવર, જગત મંગલ ગાવહીં. ૨૪
મેં મતિહીન ભગતિવસ, ભાવન ભાઈયા, મંગલગીત પ્રબંધ સુ, જિનગુણ ગાઈયા, જો નર સુનહિં બખાનહિં, સુર ઘરિ ગાવહીં,
મનવાંછિત ફલ સો નર, નિહરો પાવડી. પાવહીં આઠી સિદ્ધિ નવ નિધિ, મન પ્રતીત જા લાવહીં, ભ્રમભાવ છૂટઈ સકલ મનકે, જિન સ્વરૂપ લખાવહીં, પુનિ હરહિં પાતક ટરહિં વિઘન, સુ હોહિ મંગલ નિત નયે, ભણિ “રૂપચંદ” ત્રિલોકપતિ જિન,–દેવ ચઉસંઘહિ જયે. ૨૫
(શ્રી મંગલગીત સમાપ્ત)
૧. નિશ્ચયનયથી. ૨. દામનિવત’ એવો પાઠ પણ છે. ૩. સુગંધિત. ૪. ચરણોમાં નમસ્કાર કરવા પડેલા અગ્નિકુમાર દેવોના મુકુટની અગ્નિથી ભગવાનના શરીરનો અંત્યસંસ્કાર કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org