________________
પ્રસ્તાવના
મુમુક્ષુબંઘુઓને નિત્ય ઉપયોગી એવી આ ‘નિત્યક્રમ’પુસ્તકની પુનરાવૃત્તિ પ્રગટ કરતાં આનંદ થાય છે.
૫. ઉ. ૫. પૂજ્ય પ્રભુશ્રીજીની આજ્ઞાનુસાર આ આશ્રમમાં ભક્તિ-સ્વાઘ્યાયનો ક્રમ ઘણાં વર્ષોથી નિયમિતપણે ચાલે છે; તે ક્રમની સંકલનારૂપ આ પુસ્તક છે. ટૂંક સમયમાં જ એનું પુનર્મુદ્રણ કરવું પડ્યું છે એ જ એની વધતી જતી ઉપયોગિતા સૂચવે છે.
સર્વ મુમુક્ષુઓને આ પુસ્તકનો વિનયપૂર્વક સદુપયોગ આત્મશ્રેય સાધવામાં પ્રબલ નિમિત્તરૂપ બનો એ જ શુભેચ્છા.
– પ્રકાશક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org