________________
૨૯૨
નિત્યક્રમ કહા ભયો ઘર છાંડકે, તો ન માયા સંગ; નાગ ત્યજી જિમ કાંચલી, વિષ નહિ તજિયો અંગ. પુત્ર કુપાત્ર જ મેં હુઓ, અવગુણ ભર્યો અનંત; યાહિત વૃદ્ધ વિચારકે, માફ કરો ભગવંત. શાસનપતિ વર્ધમાનજી, તુમ લગ મેરી દોડ, જેસે સમુદ્ર જહાજ વિણ, સૂઝત ઔર ન ઠોર. ભવભ્રમણ સંસાર દુઃખ, તાકા વાર ન પાર; નિર્લોભી સદ્ગુરુ બિના, કવણ ઉતારે પાર.
શ્રી પંચપરમેષ્ઠી ભગવંત ગુરુદેવ મહારાજ, આપની સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યકુચારિત્ર, તપ, સંયમ, સંવર, નિર્જરા આદિ મુક્તિમાર્ગ યથાશક્તિએ શુદ્ધ ઉપયોગ સહિત આરાઘન પાલન સ્પર્શન કરવાની આજ્ઞા છે. વારંવાર શુભ ઉપયોગ સંબંઘી સક્ઝાય ધ્યાનાદિક અભિગ્રહ-નિયમ પચખાણાદિ કરવા, કરાવવાની, સમિતિ-ગુપ્તિ આદિ સર્વ પ્રકારે આજ્ઞા છે.
નિશે ચિત શુઘ મુખ પઢત, તીન યોગ થિર થાય; દુર્લભ દીસે કાયરા, હલુ કર્મી ચિત ભાય. અક્ષર પદ હીણો અથિક, ભૂલચૂક કહી હોય; અરિહા સિદ્ધ નિજ સાખર્સે મિચ્છા દુક્કડ મોય.
ભૂલચૂક મિચ્છા મિ દુક્કડ
૧ સમુદ્રમાં વહાણના પક્ષીને બીજે ઊડીને જવાનું સ્થળ નથી તેમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org