________________
નિત્યક્રમ
(૨૦) શ્રી અજિતવીર્ય જિન સ્તવન
અજિતવીર્ય જિન વિચરતા રે, મનમોહના રે લાલ પુષ્કરઅર્થ વિદેહ રે, ભવિબોહના રે લાલ. જંગમ સુરતરુ સારિખો રે, મનમોહના રે લાલ; સેવે ધન્ય ધન્ય તેહ રે ભવિબોહના રે લાલ.
જિનગુણ અમૃતપાનથી રે મ૦ અમૃત ક્રિયા સુપસાય રે ભ૦ અમૃતક્રિયા અનુષ્ઠાનથી રે મ૦ આતમ અમૃત થાય રે. ભ૦ ૨ પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનથી રે મ૰ વચન અસંગી સેવ રે; ભ૦ કર્તા તન્મયતા લહે રે, મ॰ પ્રભુ ભક્તિ નિત્યમેવ રે. ભ૦ ૩ પરમેશ્વર અવલંબને રે, મ॰ ધ્યાતા ધ્યેય અભેદ રે; ભ ધ્યેય સમાપત્તિ હુવે રે, મ॰ સાઘ્ય સિદ્ધિ અવિચ્છેદ ૨. ભ૦ ૪ જિનગુણ રાગપરાગથી રે મ૦ વાસિત મુજ પરિણામ રે ભ તજશે દુષ્ટ વિભાવતા રે, મ॰ સરશે આતમ કામ રે. ભ૦ ૫ જિનભક્તિરત ચિત્તને રે, મ૦ વેધક રસ ગુણ પ્રેમ રે; ભ૦ સેવક જિનપદ પામશે રે, મ૦ ૨સર્વેઘિત અય જેમ રે. ભ૦ ૬
૨૪૯
નાથ ભક્તિરસ ભાવથી રે, મ॰ તૃણ જાણું પરદેવ રે; ભ ચિંતામણિ સુરતરુથકી રે મ૦ અઘિકી અરિહંતસેવ રે. ભ૦ ૭
૧૭
૧
પરમાતમ ગુણસ્મૃતિ થકીરે મ॰ ફરશ્યો આતમરામ રે ભ૦ નિયમા કંચનતા લહે રે, મ॰ લોહ જ્યું પારસ પામ રે. ભ૦ ૮ નિર્મળ તત્ત્વરુચિ થઈ રે મ॰ કરજો જિનપતિભક્તિ રે, ભ૦ દેવચંદ્ર પદ પામશો રે, મ૦ પરમ મહોદય યુક્તિ રે. ભ૦ ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org