________________
- ૨૪૧
નિત્યક્રમ સ્યાદ્વાદી નિજ પ્રભુતાને એકત્વ જો,
ક્ષાયક ભાવે થાયે નિજ રત્નત્રયી રે લો; પ્રત્યાહાર કરીને ઘારે ઘારણ શુદ્ધ જો,
તત્ત્વાનંદી પૂર્ણ સમાધિલયમયી રે લો. ૬ અવ્યાબાદ સ્વગુણની પૂરણ રીત જો,
કર્તા ભોક્તા ભાવે રમણપણે ઘરે રે લો; સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જો,
દેવચંદ્ર એકત્વે સેવનથી વરે રે લો. ૭
(૧૭) શ્રી વીરસેન જિન સ્તવન વિરસેન જગદીશ, તાહરી પરમ જગીશ; આજ હો દીસે રે, વીરજતા ત્રિભુવનથી ઘણીજી. ૧ અણહારી અશરીર, અક્ષય અજય અતિ ઘીર; આજ હો અવિનાશી, અલેશી ધ્રુવ પ્રભુતા બનીછે. ૨ અતીન્દ્રિય ગત કોહ, વિગત 'માય મય લોહ, આજ હો સોહે રે, મોહે જગજનતા ભણીજી. ૩ અમર અખંડ અરૂપ, પૂર્ણાનંદ સ્વરૂપ; આજ હો ચિટૂપે દીપે, થિર સમતા ઘણીજી. ૪ વેદરહિત અકષાય, શુદ્ધ સિદ્ધ અસહાય; આજ હો ધ્યાયક નાયકને, ધ્યેયપદે ગ્રહ્યોજી. પ દાન લાભ નિજ ભોગ, શુદ્ધ સ્વગુણ ઉપભોગ; આજ હો અજોગી કરતા, ભોક્તા પ્રભુ લહ્યોજી. ૬ દરિશણ જ્ઞાન ચારિત્ર, સકલ પ્રદેશ પવિત્ર
આજ હો નિર્મળ નિસ્નેગી, અરિહા વંદિયેજી. ૭ ૧. ક્રોધ. ૨. માયા. ૩. મદ, માન. ૪. લોભ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org