________________
૨૧૦
નિત્યકમ શુદ્ધ તત્ત્વ નિજ સંપદા, જ્યાં લગે પૂર્ણ ન થાય; જિ. ત્યાં લગે જગગુરુ દેવના, એવું ચરણ સદાય. જિશ્રી૭ કારજ પૂર્ણ કર્યા વિના, કારણ કેમ મુકાય; જિ. કારજરુચિ કારણતણા, સેવે શુદ્ધ ઉપાય. જિ. શ્રી. ૮ જ્ઞાન ચરણ સંપૂર્ણતા, અવ્યાબાધ અમાય; જિ. દેવચંદ્ર પદ પામીએ, શ્રી જિનરાજ પસાય. જિ. શ્રી. ૯
(૭) શ્રી અષભાનન જિન સ્તવન
(બન્યો કુંઅરજીની સેહરો-એ દેશી) શ્રી ઋષભાનન ગુણનીલો, સોહે મૃગપતિ લંછન પાય હો જિર્ણોદા, મોહે મન તું સવિતણાં, ભલી વીરસેના તુજ માય હો જિશ્રી૧ વચ્છવિજય સુસીમાપુરી, ખંડ ઘાતકી પૂરવ ભાગ હો જિ. રાણી જયાવતી નાહલો, કીરતિનૃપસુત વડભાગ હો જિશ્રી૨ હું પૂછું કહો તુમે કેણિપરે, દીઓ ભગતને મુગતિસંકેતો જિ. રુસો નહિ નિંદા કારણે, તુષો નહિ પૂજા હેત હો જિશ્રી. ૩ વિણસમકિત ફળ કો નવિ લહે, એહ ગ્રંથે છે અવદાહો જિ. તો એ શાબાશી તુમને ચઢે, તમે કહેવાઓ જગતાતો જિ. શ્રી ૪ હવે જાણ્યું મનવાંછિત દીએ, ચિંતામણિ ને સુરકુંભહો જિ. અગ્નિ મિટાવે શીતને, જે સેવે થઈ થિરથંભ હો જિ. શ્રી. ૫ જિમ એગુણ વસ્તુસ્વભાવથી તિમતુમથી મુગતિઉપાયહો જિ. દાયક નાયક ઉપમા, ભક્ત એમ સાચ કહેવાય હો જિ. શ્રી. ૬ જપતપકિરિયા ફળ દીએ, તે તુમ ગુણ ધ્યાન નિમિત્તહો જિ. શ્રી નવિજય વિબુઘતણા, સેવકને પરમ તું મિત્ત હો જિ. શ્રી૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org