________________
૧૮૪
નિત્યક્રમ શ્રી યશોવિજયજીકૃત સ્તવન
દખી કામિની દોય એ દેશી) વામાનંદન જિનવર, મુનિમાંહે વડો રે, કે મુ0 જિમ સુરમાંહિ સોહે, સુરપતિ પરવડો રે; કે સુ. જિમ ગિરિમાંહિ સુરાચલ, મૃગમાંહે કેસરી રે, કે મૃત જિમ ચંદન તરુમાંહિ, સુભટમાંહિ મુરઅરિ રે. કે સુ. ૧ નદીયમાંહિ જિમ ગંગ, 'અનંગ સુરૂપમાં રે, કે અવે ફૂલમાંહિ અરવિંદ, ભરતપતિ ભૂપમાં રે, કે ભ૦ ઐરાવત ગજમાંહી, ગરુડ ખગમાં યથા રે, કે ગઇ તેજવંતમાંહિ *ભાણ, વખાણમાંહિ જિનકથા રે. કે વ૦ ૨ મંત્રમાંહિ નવકાર, રત્નમાંહિ સુરમણિ રે, કે રત્ન સાગરમાંહિ સ્વયંભૂ, – રમણ શિરોમણિ રે, કે રમ૦ શુક્લધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિર્મલપણે રે, કે અવે શ્રીનયવિજય વિબુથ પય, સેવક બમ ભણે રે. કે સે ૩
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન (કાનુડો વેણ વજાવે રે, કાળી નદીને કાંઠે-એ દેશી) વામાનંદન હો પ્રાણ થકી છો પ્યારા,
નહી કીજે હો નયણથકી ક્ષણ ન્યારા. પુરિસાદાણી શામળ વરણો, શુદ્ધ સમકિતને ભાસે; શુદ્ધ પુંજ જિણે કીઘો તેહને, ઉજ્વળ વરણ પ્રકાશે.વા૦૧ તુમ ચરણે વિષઘર પણ નિરવિષ, દંસણે થાયે બિડીજા;
જોતાં અમ શુદ્ધસ્વભાવ કાં ન હુવે, એહ અમે ગ્રહ્યા છજા વા૦૨ ૧. કામદેવ. ૨. કમલ. ૩. પક્ષી. ૪. સૂર્ય. ૫. દર્શનથી. ૬. ઇન્દ્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org