________________
૧૬૪
૪
પ
નિત્યક્રમ ચેતન ચેતન ભાવ, કરે 'સમવેતમેં રે, ક સાદિ અનંતો કાલ, રહે નિજ ખેતમેં રે. ૨૦ પર કર્તૃત્વ સ્વભાવ, કરે તલગી કરે રે, ક0 શુદ્ધકાર્ય રુચિ ભાસ, થયે નવિ આદરે રે; થ૦ શુદ્ધાતમ નિજ કાર્ય, રુચે કારક ફિરે રે, ૨૦ તેહિ જ મૂલ સ્વભાવ, ગ્રહે નિજ પદ વરે રે. પ્ર. કારણ કારજરૂપ, અછે કારક દશા રે, અ૦ વસ્તુ પ્રગટ પર્યાય, એહ મનમેં વસ્યા રે; એ. પણ શુદ્ધ સ્વરૂપ ધ્યાન, તે ચેતનતા ગ્રહે રે, તે તવ નિજ સાઘક ભાવ, સકલ કારક લહેરે. સ. માહરું પૂર્ણાનંદ, પ્રગટ કરવા ભણી રે, પ્ર. પુષ્ટાલંબન રૂ૫, સેવ પ્રભુજી તણી રે; સે. દેવચંદ્ર જિનચંદ્ર, ભક્તિ મનમેં ઘરો રે, ભ૦ અવ્યાબાઘ અનંત, અક્ષય પદ આદરો રે. અ૦
૬
૭
શ્રી યશોવિજયજીકૃત સ્તવન
(નાભિરયાંકે બાગ-એ દેશી) તુજ મુજ રીઝની રીત, અટપટ એહ ખરીરી; લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી. ૧ મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી; દોય રીઝણનો ઉપાય, સાહસું કાં ન જુએરી. ૨ દુરારાધ્ય છે લોક, સહુને સમ ન *શશીરી;
એક દુહવાએ ગાઢ, જો એક બોલે હસીરી. ૩ ૧. સમવાય સંબંધમાં. ૨. ક્ષેત્રમાં ૩. ત્યાં સુધી. ૪. ચંદ્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org