________________
નિત્યક્રમ
૧૬૧ અંતરાય ને રાગે હો અનુરાગે કિણપરે કીજીએ,
કાંઈ શુભ ભાવે સુજગીશ. અ૦ ૧ સિદ્ધ સ્વરૂપી સ્વામી હો ગુણઘામી અલખ અગોચર,
કાંઈ દીઠા વિણ દીદાર; કિમ પતીજે કીજે હો કિમ લીજે ફળ સેવા તણું,
કાંઈ દીસે ન પ્રાણ-આધાર. અ. ૨ જ્ઞાન વિના કુણ પેખે હો સંખેપે સૂત્રે સાંભળ્યો,
કાંઈ અથવા પ્રતિમા રૂપ; સામે જો સંપખું હો પ્રભુ દેખું દિલભર લોયણે,
કાંઈ તો મનમેં હવે ચૂપ. અ૦ ૩ જગનાયક જિનરાયા હો મન ભાવ્યા મુજ આવી મળ્યા,
- કાંઈ મહેર કરી મહારાજ સેવક તો સનેહી હો નિસનેહી પ્રભુ કિમ કીજીએ,
કાંઈ ઇસ કોઈ વહીએ રે લાજ. અ. ૪ ભક્તિ ગુણે ભરમાવી હો સમજાવી પ્રભુજીને ભોળવી,
કાંઈ દેખું હૃદય મોઝાર; તો કહેજો સાબાશી હો પ્રભુ ભાસી જાણી સેવતા,
કાંઈ એ અમચો એક તાર. અ. ૫ પાણી ખીરને મેળે હો કિણ ખેલે એકાંત હોઈ રહું,
- કાંઈ નહિ રે મિલણનો જોગ, જો પ્રભુ દેખું નયણે હો કહી વયણે સમજાવું સહી,
કાંઈ તે ન મિલે સંજોગ. અ. મનમેળ કિમ રીઝે તો શું કીજે અંતરાય એવડો,
કાંઈ નિપટ નહેજા નાથ; સાતરાજને અંતે હો કિણ પાખે તે આવીને મળું,
કાંઈ વિકટ તુમારોજી પાથ: અ૦ ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org