________________
૧૬૦
નિત્યક્રમ મોટાને ઉલ્લંગ, બેઠાને શી ચિંતા તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નિચિંતા. ૧૪ અરપ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસી; દેવચંદ્રને આનંદ, અક્ષય ભોગ વિલાસી. ૧૫
શ્રી યશોવિજયજીકૃત સ્તવન
(આસણા યોગીએ દેશી) શ્રી અરજિન ભવજલનો તારુ, મુજ મન લાગે વારુ રે;
મનમોહન સ્વામી. બાંહ્ય ગ્રહી એ ભવજલ તારે”, આણે શિવપુર આરે રે. મન૦૧ તપ જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે, મા પણ નવિ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે. મન૦૨ ભગતને સ્વર્ગ સ્વર્ગથી અઘિકું, જ્ઞાનીને ફલ દેઈ રે, મ0 કાયા કષ્ટ વિના ફલ લહીએ, મનમાં ધ્યાન ઘરેઈ રે. મન૦૩ જે ઉપાય બહુવિઘની રચના, યોગમાયા તે જાણો રે, મા શુદ્ધ દ્રવ્યગુણપર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ પરાણો રે. મન૦૪ પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે, મા વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે. મન૦૫
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન
(ભટીઆણીની દેશી) અરનાથ અવિનાશી હો સુવિલાસી, ખાસી ચાકરી,
કાંઈ ચાહું અમે નિશદિશ; ૧. ખોળામાં. ૨. પાઠાંતર ઃ ભવિજન તારે. ૩. પરાણે, અવશ્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org