________________
૧૨૫
લઘુ ૦ ૨
લઘુ ૦ ૩
નિત્યક્રમ યોગી પણ જે વાત ન જાણે રે, તેહ અચરિજ કુણથી હુઓ ટાણે રે. અથવા થિરમાંહી અથિર ન માવે રે,
મોટો ગજ દર્પણમાં આવે રે; જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે,
તેહને દીજે એ સાબાશી રે. ઊર્ધ્વમૂળ તરુવર અઘ શાખા રે,
છંદ પુરાણે એહવી છે ભાખા રે; અચરિજવાળે અચરિજ કીધું રે,
ભક્ત સેવક કારજ સીધું રે. લાડ કરી જે બાળક બોલે રે,
માતપિતા મન અમિયને તોલે રે; શ્રી નયવિજય વિબુઘનો શિષો રે, યશ કહે છમ જાણો જગદીશો રે.
લઘુ૦૪
લઘુ ૦૫
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન અરજ સુણો એક સુવિધિ જિસેસર, પરમ કૃપાનિધિ તુમે પરમેસર; સાહિબા સુજ્ઞાની જોવો તો, વાત છે માન્યાની; કહેવાઓ પંચમ ચરણના ઘારી, કિમ આદરી અશ્વની અસવારી? સા૦૧ છો ત્યાગી શિવલાસ વસો છો,
વૃઢરથસુત રથે કિમ બેસો છો ? ૧. જેના પ્રભાવથી. ૨. શુક્લધ્યાન રૂપ અશ્વની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org