________________
૧૨૧
નિત્યક્રમ શ્રી યશોવિજયજીકૃત સ્તવન
(ઘનરા ઢોલાએ દેશી) ચંદ્રપ્રભ જિન સાહેબા રે, તુમે છો ચતુર સુજાણ, મનના માન્યા; સેવા જાણો દાસની રે, દેશો ફળ નિર્વાણ, મનના માન્યા. આવો આવો રે ચતુર સુખભોગી, કીજે વાત એકાંત અભોગી,
ગુણ ગોઠે પ્રગટે પ્રેમ, મનના માન્યા. ૧ ઓછુંઅધિકું પણ કહે રે, આસંગાયત જેહ, મ0 આપે ફલ. જે અણકહે રે, ગિરુઓ સાહેબ તેહ. મ૦ ૨ દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાથે મામ; મ જલદીએ ચાતક ખીજવી રે મેઘ હુઓ તિણે શ્યામ. મ. ૩ “પિયુ પિયુ કરી તુમને જપું રે, હું ચાતક તમે મેહ, મ એક લહેરમાં દુઃખ હરો રે, વાઘે બમણો નેહ. મ. ૪ મોડું વહેલું આપવું રે, તો શી ઢીલ કરાય ? મ વાચક યશ કહે જગઘણી રે, તુમ તૂઠે સુખ થાય. મ. પ
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન
(નંદ સલૂણા નંદનો રે લો–એ દેશી) શ્રી શંકર ચંદ્રપ્રભુ રે લો, તું ધ્યાતા જગનો વિભુ રે લો; તિણે હું ઓલગે આવીરે લો તમે પણ મુજ મન ભાવીઓરે લો. ૧ દીથી ચરણની ચાકરી રે લો, હું એવું હરખે કરી રે લો* સાહિબ સામું નિહાળજો રે લો, ભવસમુદ્રથી તારજો રે લો. ૨ અગણિત ગુણ ગણવાતણી રે લો મુજ મન હોંશ ઘરે ઘણીરે લો; જિમ નભને પામ્યા પછી રે લો, દાખે બાળક કરથી લખી રે લો. ૩ ૧. રાગી, પ્રેમી. ૨. પાઠાંતર - તમે પણ મુજને મયા કરી રે લો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org