________________
૧૧૪'
નિત્યક્રમ લોહ ધાતુ કંચન હુવે રે લાલ, પારસ ફરસન પામી રે વાવ પ્રગટે અધ્યાતમદશા રે લાલ, વ્યક્ત ગુણી ગુણગ્રામ રે વારુ તુ ૬ આત્મસિદ્ધિકારજ ભણી રે લાલ, સહજ નિયામક હેતુ રે વાવ નામાદિક જિનરાજનાં રે લાલ, ભવસાગરમાંહે સેતુ રે વાવ તુ ૭ સ્તંભન ઇંદ્રિયયોગનો રે લાલ, રક્ત વરણ ગુણ રાય રે વાવ દેવચંદ્ર વંદે સ્તવ્યો રે લાલ, આપ અવર્ણ અકાય રે વાવ તુ૦૮
શ્રી યશોવિજયજીકૃત સ્તવન
(સહજ સલૂણા હો સાથુજીએ દેશી) પદ્મપ્રભ જિન જઈ અલગ વસ્યા, જિહાંથી નાવે લેખોજી, કાગળ ને મસિ જિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેષોજી;
સુગુણ સનેહા રે કદીય ન વીસરે. ૧ ઇહાંથી તિહાં જઈ કોઈ આવે નહીં, જેહ કહે સંદેશોજી, જેહનું મિલવું રે દોહિલું તેહશું, નેહ તે આપ કિલેશોજી.સુ.૨ વીતરાગશું રે રાગ તે એક પખો, કીજે કવણ પ્રકારોજી; ઘોડો દોડે રે સાહેબ વાજમાં, મન નાણે અસવારોજી.સુ૦૩ સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી; હોડાદોડે રે બિહુ રસરીઝથી, મનના મનોરથ સીઝેજી ૦૪ પણ ગુણવંતા રે ગોઠે ગાજિયે, મોટા તે વિશ્રામજી; વાચક યશ કહે એહ જ આશરે, સુખ લહું ઠામોઠામજી. સુ૦૫
૧. લગામ અનુસાર, પાઠાંતર-કાજમાં. ૨. ન લાવે.
Jain Education International
alonal
For Personal & Private Use Only
www.jainelibrary.org