________________
પાઠ્યક્રમમાં સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે....... જૈન મુમુક્ષુ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે.”
આ પુસ્તિકામાં ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' મૂળ અને શ્રીમદજીના ભક્ત, ખંભાતનિવાસી, મુમુક્ષુ ભાઈ અંબાલાલ લાલચંદે લખેલ દરેક ગાથાનો ગદ્યાર્થ જે શ્રીમદજીની દૃષ્ટિ તળે આવી ગયેલો છે, આપ્યો છે.
આશા છે કે આ પુસ્તિકા દ્વારા શ્રીમદજીએ છ પદ-(૧) આત્મા છે; (૨) આત્મા નિત્ય છે; (૩) આત્મા કર્તા છે; (૪) આત્મા ભોક્તા છે; (૫) મોક્ષપદ છે; (૬) તે મોક્ષનો ઉપાય છે વિષે આબાલવૃદ્ધ સૌ સમજી શકે તથા સામાન્ય કક્ષાના મુમુક્ષુ જીવો પણ યથાશક્તિ સમજીને પોતાની આત્મોન્નતિ સાધી શકે એવી સરળ સમજણ આપી છે, એ સૌ વાચકોને સુગમ થઈ પડશે.
Jain Education International
For Personal & Private Use Only
પ્રકાશક
www.jainelibrary.org