________________
૩
(૩૦)
૧ અપૂર્વ અવસર એવો કયારે આવશે ?
કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંઘનું બંઘન તીક્ષ્ણ છેદને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો. અ ૨ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો. અ ૩ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોઘ જે,
દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે,
વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અવે ૪ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત છે; ઘોર પરીષહ કે ઉપસર્ગભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org