________________
૩૯
વહ સત્ય સુઘા દરશાવહિંગે, ચતુરાંગુલ હે ડ્રગસેં મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગાજુગ સો જીવહી. ૭ પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસે, વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. ૮
રાળજ, ભા. સુ. ૮, ૧૯૪૭
(૨૮).
(દોહરા) ૧ જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ;
કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ? ૨ જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંઘ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હોય. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org