________________
૧૨
સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. ૪ સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોઘ! ૫ એ ભવતારક સુંદર રાહ, ઘરિયે તરિયે કરી ઉત્સાહ; ઘર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ઘર્મ સદા પ્રતિકૂળ. ૬ તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. ૭
– વિ. સં. ૧૯૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org