________________
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત
પદો (૧)
ગ્રંથારંભ
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત) ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના, બોઘું ઘર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાડું મોક્ષ સુબોઘ ઘર્મ ઘનના, જોડે કયું કામના, એમાં તત્ત્વ-વિચાર સત્ત્વ સુખદા, ઘેરો પ્રભુ કામના.
(૨)
(છપ્પય) નાભિનંદનનાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવબંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદ્યત, ખંત પ્રેરક ભગવંતા,
અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org