SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વન-સેવન મન, વચન, કાયની શુદ્ધિથી પ્રવર્તીને જે પ્રકારે ભાવની નિર્મળતા વધે તે પ્રકારે વર્તવું. આભૂષણાદિ ભગવાન માટે ભૂષણરૂપ નથી, તેથી મૂર્તિને સુશોભન માટે તેવાં દ્રવ્યને ઉગ પ્રભુનાં અંગઉપાંગે ઉપર ન કરે એગ્ય છે. આરાધના-પદ્ધતિ: જ્યાં જ્યાં સંભવ હોય ત્યાં ભક્તજને દરરોજ પ્રભુનાં દર્શન કરવા મંદિરમાં જવું. યથાયોગ્ય શુદ્ધિ સહિત, રેખાં કપડાં પહેરી, ઘેરથી નીકળતાં જ મનમાં પ્રભુનું સ્મરણ ચાલુ કરી દેવું. મંદિરનાં પગથિયાં ચઢતાં નિઃસહિ શબ્દ ત્રણ વાર બેલ, જે સૂચવે છે કે હું સંસારી ભાવથી નિવતું છું. ભગવાનની મૂર્તિનાં દર્શન થતાં મરતુ એમ ત્રણ વાર બેલડું અને પછી મસ્તક નમાવી હાથ જોડી પ્રણામ કરવા. શક્ય હોય ત્યાં ઘૂંટણે પડીને અથવા સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કરવા. ત્યાર પછી પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા કરવી અને સ્તુતિ વગેરે બોલવાં. પ્રભુદર્શનનું માહાભ્ય કેવું છે?— | (અનુટુપ) ૧. દશન દેવસ્ય, દશન પા૫નાશન દશન વગપાન, દર્શન મેક્ષસાધન ૨. પ્રભુદન સુખ સંપદા, પ્રભુદશન નવનિધિ પ્રભુદશનસે પામિય, સકલ મને રથ સિદ્ધિ. (છપ્પય) ૩. તુવ જિનદ દિક્ષિ, આજ પાતક સબ ભજજે, તુવ જિનદ દિહિયે, આજ બૈરી સબ લજજે. તુવ જિનદ કિહિયે, આજ એ સરસ પાય. તુવ જિનદ દિહિયે, આજ ચિંતામણિ આયો. જે જે જિનદ ત્રિભુવન તિલક, આજ કાજ મેરે સર્યો. કર જોરિ ભાવિક વિનતી કરત, આજ સકલ ભવદુખ કર્યો. | (છપય). ૪. એ શી જિનરાજ, આજ સબ વિઘન નશાયે, તે શ્રી જિનરાજ, આજ સબ મગલ સાયે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy