SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ સ્વમનું રહસ્ય. પહેલે સ્વએ ગજવર દીઠે, ચાર તે મને હારેજી, ચાર પ્રકારે ધર્મ પ્રકા, ભવિ જીવને હિતકારે; સુણે ભવિ પ્રાણુજી રે. (૧) છે ર્થા–ભાગ્યશાળી માતાને પ્રથમ સ્વમમાં એક B esી હાથી દષ્ટિએ પડે છે. આ હાથી સામાન્ય હાથી નથી A gી હોતો, પણ હાથીઓના રાજા તરીકે જેને ગજપતિ D B કહી શકાય તેવો ગજવર હોય છે. તેના ચાર મનોહર દાંતો પણ સ્પષ્ટ નજરે પડે છે. આ ચાર દાંતો ખાસ કરીને ધ્યાન ખેંચનારા થઈ પડે છે. તો હવે પ્રશ્ન એ છે કે એ ચાર દાંતોનો રહસ્યાર્થ શું? તેના ઉત્તરમાં આપણને કહેવામાં આવ્યું છે કે એ ચાર દાંતો જણાય છે, તે ચાર પ્રકારના ધર્મોનું અર્થાત્ દાન, શીલ, તપ, ભાવનું સૂચન કરે છે. ઈંદ્ર માતાજીને કહે છે કે આ ચાર દાંતો જેમ હાથીના મુખમાંથી બહાર નીકળ્યા છે અને જગતને આશ્ચર્યમુગ્ધ કર્યું છે, તેમ તમારા મહા પુરૂષાથી અને ઉન્નત પુત્રના મુખમાંથી પણ ધમપદેશનું દિવ્ય કુરણ થશે, અને એ ઉપદેશને અવધારી ભવિ જીવો પરમ કલ્યાણને સાધશે. ચાર પ્રકારનો ધર્મ કહેવાથી તેમાં સર્વ પ્રકારની ક્રિયાઓ, સિદ્ધાંતો તથા વિધિ-નિષેધો સમાઈ જાય છે, એમ કહેવાની જરૂર નથી. દાનથી માણસનું હૃદય ઉન્નત અય છે, અભિમાન, મોહ આદિ આંતરિક શત્રુઓ દાનગુણથી પરાજિત થાય છે, શીલથી મનુષ્યનું ચારિત્ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005381
Book TitleChaud Swapnanu Rahasya
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1915
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy